You are here: Home > Health & Fitness > Yoga, Pranayama & Exercise > Yog Thi Arogya
લેખક : આનંદમૂર્તિ ગુરુમા
Author : Anandmurti Guruma
275.00
અધ્યાત્મગુરુ આનંદમૂર્તિ ગુરુમાનું યોગ પરનું અધિકૃત પુસ્તક. આપણી જીવનશૈલીને કારણે થતી વિવિધ શારીરિક તકલીફો અને રોગો તથા યોગથી તેનાં નિવારણ અંગેનું વિસ્તૃત માહિતીસભર પુસ્તક. યોગને કારણે માનવીની અધ્યાત્મિક ઉન્નતિ થાય છે, અને માનસિક શાંતિ પણ પ્રાપ્ત થાય છે, તે પણ સમજાવવામાં આવ્યું છે.
In Gujarat on orders over 699/-
Through Indian Post
For Pre - Paid Orders