You are here: Home > Religion, Spirituality & Philosophy > Osho > Osho Ek Prashnarth
લેખક : સર્વેશ વોરા
Author : Sarvesh Vora
100.00
આ પુસ્તક અગાઉ ‘ઓશો ખતરનાક’ નામે પ્રસિદ્ધ થયું હતું. અધ્યાત્મગુરુ ઓશોની ફિલોસોફી અને તેમના ક્રાંતિકારી વિચારોનું તટસ્થ અને વિદ્વત્તાપૂર્ણ આકલન કરતું પુસ્તક. ઓશોપ્રેમીઓ અને તેમને સમજવા માંગતા દરેક માટેનું અધિકૃત પુસ્તક.
In Gujarat on orders over 299/-