You are here: Home > Teacher, Student & Education > Vidyarthi Ane Shishtachar
લેખક : ગૌતમ મસાનિયા
Author : Gautam Masaniya
170.00
જીવનમાં અને વ્યવસાયમાં વ્યવહાર હોય સંબંધો હોય કે કોમ્યુનિકેશન – શિષ્ટાચાર અતિમહત્વની બાબત છે. વિદ્યાર્થીઓ અને યુવાનોમાં સારી ટેવો, યોગ્ય વર્તન, વિવેક-વિનય અને શિષ્ટાચાર વિકસાવવામાં ઉપયોગી થાય એવાં આ પુસ્તકમાં અનેક ઉદાહરણો અને પ્રસંગો ટાંકવામાં આવ્યા છે. પુસ્તકના વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ Zoom કરશો.
In Gujarat on orders over 299/-