You are here: Home > Scattered Writings > Jal Khutya
સમાજના વંચિત માનવીઓના જીવનને ગૂંથી લેતા ‘સરનામાં વિનાનાં માનવીઓ’, ‘ઇને જાકારો કેમ દેવાય?’ અને પણ, અહીંયા સુખ નથી આવતું’ જેવા ઉત્તમ પુસ્તકો આપનારા જાણીતા સેવાભાવી સામાજિક કાર્યકર મિત્તલ પટેલના આ પુસ્તકમાં એમની જળસંચયની પ્રવૃત્તિની વાતો આવરી લીધી છે. આપણા તળાવોની દશા અને સર્જાયેલા જળસંકટ સામેના સંઘર્ષની આ વાતોમાં પરિસ્થિતી અને ઉપાયો, સ્થાનિક લોકોની આ કામમાં ભાગીદારી વગેરે આવરી લેવાયા છે. લેખિકાના અન્ય પુસ્તકોની જેમ આ પુસ્તક પણ વાંચનારને સ્પર્શી જાય છે.
પુસ્તકના વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ Zoom કરશો.
In Gujarat on orders over 299/-