You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Novels   >   Historical, Mythological & Spiritual Novels   >   Krushnaji Nayak (Vijaynagar Granthavali - 2)

  • Krushnaji Nayak (Vijaynagar Granthavali - 2)

    Click image to zoom

Book Title: Krushnaji Nayak (Vijaynagar Granthavali - 2)

Author : Gunvantray Acharya

પુસ્તકનું નામ: કૃષ્ણાજીનાયક (વિજયનગર ગ્રંથાવલી - 2)

લેખક : ગુણવંતરાય આચાર્ય

 270.00    
 300.00   10% off

  Add to Cart

About this Book: Krushnaji Nayak (Vijaynagar Granthavali - 2) (કૃષ્ણાજીનાયક (વિજયનગર ગ્રંથાવલી - 2) )


દક્ષિણ ભારતના મહાન વિજયનગર સામ્રાજ્યનો એક અલાયદો ભવ્ય ઇતિહાસ છે. 13મી સદી સુધીમાં લગભગ સમગ્ર ઉત્તર ભારતમાં મુઘલોનું શાસન પ્રસરી ગયું હતું. અલાઉદ્દીન ખિલજીના સમયમાં એણે દક્ષિણ ભારતમાં પણ મોટા પાયે પગપેસારો કરવાનો પ્રયત્ન કર્યો હતો. તે જ સમયે પ્રાચીન ભારતના સંસ્કાર, વિદ્યા, શૌર્યના વારસાનો સમન્વય સાધીને વિજયનગર સામ્રાજ્યની રચના કરવામાં આવી. રાય હરિહર, રાય બુક્કારાય, કૃષ્ણજી નાયક જેવા નરવીરો એનાં શૌર્યપ્રતીકો હતા. માત્ર અઢીસો વર્ષના ગાળામાં મહાન મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યો જેવી સિદ્ધિઓ વિજયનગર સામ્રાજ્યએ પ્રાપ્ત કરી. આ મહાન સમૃદ્ધિ અને વારસાનો નાશ કરવા માટે પાંચ-પાંચ મુસ્લિમ રાજ્યોએ ભેગાં થવું પડ્યું હતું!

ગુણવંતરાય આચાર્યએ અંગ્રેજી, મરાઠી, સંસ્કૃત અને દક્ષિણ ભારતના ગ્રંથોમાંથી ઐતિહાસિક વિગતો મેળવી, ઊંડું સંશોધન કરીને વિજયનગર ગ્રંથાવલિની સાત નવલકથાઓ લખી છે. પ્રાચીન ગૌરવ અને શહાદતને રેખાંકિત કરતી આ અદ્દભુત ઐતિહાસિક નવલકથાઓ અત્યંત વેગવાન છે અને એમાં રસપ્રદ નાટ્યાત્મક પ્રસંગોનું આલેખન છે. આ શ્રેણીમાંનું આ બીજું પુસ્તક છે.

****

નોંધ : આ ગ્રંથાવલિની સાતેય નવલકથાઓ એકબીજા સાથે અનુસંધાન ધરાવે છે, જેને વાંચવાનો આદર્શ ક્રમ નીચે મુજબ છે:

~ રાય હરિહર (વિજયનગર ગ્રંથાવલી - 1), કૃષ્ણાજીનાયક (વિજયનગર ગ્રંથાવલી - 2), રાયરેખા (વિજયનગર ગ્રંથાવલી - 3), રાય બુક્કારાય (વિજયનગર ગ્રંથાવલી - 4), મહાઅમાત્ય માધવ : મદુરાવિજય (વિજયનગર ગ્રંથાવલી - 5), મહાઅમાત્ય માધવ : સંકલ્પવિજય (વિજયનગર ગ્રંથાવલી - 6), મહાઅમાત્ય માધવ : બહામની સુરત્રાણ (વિજયનગર ગ્રંથાવલી - 7)



Details


Title:Krushnaji Nayak (Vijaynagar Granthavali - 2)

Publication Year: 2021

ISBN:9789351628941

Respective Category: Fiction : Novels & Short Stories

Pages:276

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Novels

Title

Krushnaji Nayak (Vijaynagar Granthavali - 2)

Publication Year

2021

First Edition

1957

ISBN

9789351628941

Pages

276

Binding

Paperback

Language

Gujarati


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Rakt Virakt

Rakt Virakt

Kajal Oza Vaidya     475.00
BuyDetails

Rakt Virakt

399.00    475.00
Nisha Narang

Nisha Narang

Aashu Patel     200.00
BuyDetails

Nisha Narang

170.00    200.00
Surrogate Sarogat

Surrogate Sarogat

Raghavji Madhad     199.00
BuyDetails

Surrogate Sarogat

179.00    199.00
Vishvani Shreshth 125 Navalkathao Vol. 1-2-3 Set

Vishvani Shreshth 125 Navalkathao Vol. 1-2-3 Set

Various Authors     1485.00
BuyDetails

Vishvani Shreshth 125 Navalkathao Vol. 1-2-3 Set

1262.00    1485.00