You are here: Home > Reference Works > Pauranik Kathakosh Vol. 1-2 Set
લેખક : બેરિસ્ટર ડાહ્યાભાઈ દેરાસરી
Author : Barrister Dahyabhai Derasari
700.00
ભારતના જાજરમાન ઈતિહાસ અને પુરાણોના ૧૦,૦૦૦થી પણ વધુ પાત્રોનો પરિચય આપતા આ સમૃદ્ધ સંદર્ભગ્રંથોમાં, આપણા અમર પૌરાણિક પાત્રોની કથાઓ પણ સામેલ કરવામાં આવી છે. ભારતના ભવ્ય ઐતિહાસિક-પૌરાણિક વારસાનો પરિચય કરાવતા આ બહુમૂલ્ય ગ્રંથો અત્યંત જહેમતપૂર્વક તૈયાર કરવામાં આવ્યા છે.
In Gujarat on orders over 299/-