You are here: Home > Inspirational, Self Help & Reflective > Chanakya > Chanakya Niti
લેખક : રાધા ક્રિષ્નન પિલ્લઈ
Author : Radhakrishnan Pillai
269.00
299.00 10% off
ચાણક્ય પોતે જ એક વિષય છે અને આ પુસ્તકનાં લેખક રાધાક્રિશ્નન પિલ્લઈ એ આ વિષયના જ્ઞાતા છે. તેઓ ચાણક્ય સંબંધી વિવિધ પુસ્તકો આપી ચૂક્યા છે. આ પુસ્તકમાં મૂળ ચાણક્યનીતિના સૂત્રોને સરળ ભાષામાં સમજૂતી અને ઉદાહરણો સાથે વિસ્તૃત ઢબે રજૂ કરવામાં આવ્યા છે.
પુસ્તકનાં વિસ્તૃત પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની બેક ઇમેજ Zoom કરશો.
In Gujarat on orders over 299/-