You are here: Home > Astrology, Vastushastra & Tarot > Astrology > Sampurn Ankshastra
જુદી જુદી વ્યક્તિના જીવનમાં જુદા જુદા અંકનું મહત્વ પણ જુદું હોય છે. અંકશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્ર આધારિત શાસ્ત્ર છે. એમાં જે 12 રાશિઓ અને 9 ગ્રહોનો અભ્યાસ કરવામાં આવે છે તેમાં જ્યોતિષવિજ્ઞાનના મૂળ શિદ્ધાંતોને અનુસરવામાં આવે છે. અંકશાસ્ત્ર અંગેનું તલસ્પર્શી જ્ઞાન પીરસતાં આ પુસ્તકમાં અંકોનો પરિચય, અંકોનો અભ્યાસ, વ્યક્તિનો જન્માંક અને નામાંક, અંકનું વિશેષ અને વાસ્તવિક શાસ્ત્ર તેમ જ લાભશાસ્ત્ર વગેરે આવરી લેવાયા છે.
In Gujarat on orders over 299/-