You are here: Home > Edited Works > Ravindranath Tagore
લેખક : ભોળાભાઈ પટેલ
Author : Bholabhai Patel
400.00
રવીન્દ્રનાથ ટાગોરના જીવન અને સાહિત્ય પરનું માતબર સંપાદન. આ પુસ્તકમાં, ટાગોરના જીવન અને સાહિત્ય પરના અભ્યાસપૂર્ણ લખાણો ઉપરાંત, તેમની ૨૧ જેટલી કૃતિઓનો પરિચય આપ્યો છે. ટાગોરના ૧૬ કાવ્યોના અનુવાદ પણ સામેલ છે. ટાગોરના ચાહકો અને અભ્યાસુઓને રસ પડે તેવું પુસ્તક.
In Gujarat on orders over 299/-
Through Indian Post
For Pre - Paid Orders