You are here: Home > Articles & Essays > Arthik Mandi Ane Nanarokan
Author : Jay Narayan Vyas (Dr)
લેખક : જય નારાયણ વ્યાસ (ડૉ.)
346.00
385.00 10%
ગુજરાતના ભૂતપૂર્વ મંત્રી જય નારાયણ વ્યાસ એમની વિવિધ વિષયો પરની વિદ્વત્તા માટે જાણીતા છે. દેશવિદેશની અર્થવ્યવસ્થાઓની સમસ્યાઓ અને આંતરરાષ્ટ્રીય રાજકારણના દાવપેચ અંગેના 39 વિદ્વત્તાપૂર્ણ લેખોનો સંગ્રહ.
આ પુસ્તકમાં અર્થશાસ્ત્ર, ટેકનોલોજી, વિદેશ વ્યાપાર, સ્થળાંતર, શિક્ષણ, આરોગ્ય, ઉર્જા, પાણી અને વૈશ્વિક પરિસ્થિતિ જેવા મુદ્દાઓ આવરી લેવાયા છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service