You are here: Home > Religion, Spirituality & Philosophy > Jainism > Atmsiddhi Shastra*
Author : Shrimad Rajchandra
લેખક : શ્રીમદ રાજચંદ્ર
450.00
500.00 10%
શ્રીમદ રાજચંદ્રનું અધ્યાત્મસંગીત એટલે આત્મસિદ્ધિશાસ્ત્ર. 142 ગાથારુપ શાસ્ત્રનો આ મહાન ગ્રંથની રચના એમણે માત્ર બે કલાકમાં કરી હતી. આ પુસ્તકમાં સમગ્ર આત્મસિદ્ધિશાસ્ત્રને સંક્ષિપ્ત છતાં વિસ્તૃત સમજૂતિ અને આસ્વાદ સાથે પ્રસ્તુત કરવામાં આવ્યું છે. આ મહાન ગ્રંથનો આસ્વાદ જાણીતા આધ્યાત્મિક ગુરુ અને શ્રીમદ રાજચંદ્ર મિશન, ધરમપુરના સંસ્થાપક ગુરુદેવ રાકેશજીએ કરાવ્યો છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service