You are here: Home > Inspirational, Self Help & Reflective > Inspirational Reflective Writings & Lyrical Essays > Morari Bapu : Prasannata
Author : Moraribapu
લેખક : મોરારિબાપુ
50.00
પૂ. મોરારી બાપુ કથાકાર હોવા ઉપરાંત એક ઉત્તમ લોકશિક્ષક છે. બાપુએ કરેલી અસંખ્ય રામકથાઓમાંથી વીણેલાં દ્રષ્ટાંતો, પ્રસંગો, ચિંતનની પ્રસાદીરૂપ આ નાનકડું પુસ્તક જીવનમાં શિક્ષણ અને સંસ્કારની સરવાણી પ્રસરાવે તેવું છે. વારંવાર વાંચવું ગમે એવું અને કોઈ પણ પ્રસંગે ભેટ આપવા માટે ઉત્તમ પુસ્તક.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service