You are here: Home > Gandhi > Relevant Books on Gandhi > Sardar Ane Bapu
Author : Mahesh M Trivedi (Dr.)
લેખક : મહેશ એમ. ત્રિવેદી (ડૉ.)
180.00
200.00 10% off
ગાંધીજીના સહવાસ અને માર્ગદર્શનથી સરદાર અને ગાંધીજી વચ્ચે ગુરુ-શિષ્ય પરંપરા સ્થાપિત થઇ. બંને સાવ જ જુદા માનવી, છતાં બંને વિભૂતિઓના સંબંધો વિશે પ્રવર્તતી ગેરસમજ અને તર્કવિતર્કો અંગેની વાસ્તવિક પરિસ્થિતિ શું હતી, તેની સાચી સમજ આ પુસ્તકમાં મળે છે. બંને વચ્ચેના, બંનેને સાંકળતા અનેકવિધ પ્રસંગો અને બનાવોનું ઐતિહાસિક ચિત્રણ આ પુસ્તકમાં થયું છે. સરદાર અને બાપુના રાજકીય સંબંધો શ્રદ્ધા, નિષ્ઠા, આત્મીયતાની કસોટીએ ચડીને રાષ્ટ્રીયસ્તરે કેવી રીતે વિકસ્યા તેનો બેરોગ્રાફ એટલે ‘સરદાર અને બાપુ’.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service