You are here: Home > Fiction : Novels & Short Stories > Short Stories > Stories from World Literature > Shakespeare Ni Natyakathao
Author : William Shakespeare
લેખક : વિલિયમ શેક્સપિયર
252.00
280.00 10% off
સોળમી સદીના બ્રિટીશ સાહિત્યકાર શેક્સપિયરને આજે ચાર સદી પછી પણ પશ્ચિમી સાહિત્યના ભીષ્મ પિતામહ ગણવામાં આવે છે. તેમનાં નાટકોનાં પુસ્તકો વિશ્વની અનેક ભાષાઓમાં અનુવાદ પામ્યાં છે અને એમના પુસ્તકોના વેચાણનો આંકડો તો કરોડોમાં પહોંચે છે. શેક્સપિયરના મુખ્ય 16 નાટકો વાર્તાસ્વરૂપે આ પુસ્તકમાં પ્રસ્તુત છે. અત્યાર સુધી શેક્સપિયરની કૃતિઓના જે અનુવાદો ગુજરાતીમાં થયા છે તેમાં નિશંકપણે આ પુસ્તકમાંના અનુવાદો શ્રેષ્ઠ છે. આ પુસ્તક પહેલીવાર 1965માં પ્રગટ થયું ત્યારે ગુજરાતીના સમર્થ વિવેચકોએ તેના વિશે ઉત્તમ પ્રતિભાવો આપ્યા હતા. શેક્સપિયરના નાટકો રસિયા વાચકોને સારી રીતે સમજાય તે માટે આ નાટ્યકથાઓ ભૂમિકા પૂરી પાડે છે. આ કથાઓનો પ્રવાહ, રસિકતા અને ગદ્યશૈલી એનું મહત્વનું આકર્ષણ છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service