You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Social Novels & Love Stories > Varasdar Vol. 1-2 set
Author : Ashwin Rawal
લેખક : અશ્વિન રાવલ
1080.00
1200.00 10%
ગુજરાતના જાણીતા જ્યોતિષાચાર્ય અશ્વિન રાવલની આ નવલકથા એક એવા યુવાનની કથા છે કે જે એક સમયે ગરીબીની કારણે આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો. અચાનક એને કરોડો રૂપિયાનો વારસો મળે છે અને એનું જીવન બદલાઈ જાય છે. આટલો મોટો વારસો મળ્યા પછી પણ કથાનો નાયક પોતાના સંસ્કારો ભૂલતો નથી એની પ્રેરણાદાયક કહાની.
લેખકની આ અગાઉની નવલકથા ‘પ્રાયશ્ચિત’ ઘણી લોકપ્રિય બની હતી.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service