You are here:  Home  >   Religion, Spirituality & Philosophy   >   Hindu Scriptures & Philosophy   >   Ramayanni Antaryatra

  • Ramayanni Antaryatra

    Click image to zoom

Ramayanni Antaryatra

Author : Nagindas Sanghavi

રામાયણની અંતરયાત્રા

લેખક : નગીનદાસ સંઘવી

 225.00    
 250.00   10%

  Add to Cart

About this Book: Ramayanni Antaryatra (રામાયણની અંતરયાત્રા)


આપણા લોકજીવન સાથે વણાઈ ગયેલી વાલ્મીકિ રામાયણનું વિશ્લેષણ કરતું પુસ્તક, પ્રખર ઇતિહાસવિદ્ નગીનદાસ સંઘવીની કલમે. અઢી હજાર કરતાં પણ વધુ વરસથી વાલ્મીકિ રામાયણમાં અનેક ફેરફારો, દંતકથાઓ ઉમેરાવાનું ચાલુ રહ્યું છે, તેનો અભ્યાસ કરીને લેખકે પોતાના મંતવ્યો રજુ કર્યાં છે. વાચકોની રામાયણ અંગેની પ્રચલિત માન્યતાઓનો ભાંગીને ભૂક્કો કરી નાખે તેવું આ પુસ્તક કેટલાંક વાચકોને આઘાત પહોંચાડે એવું બની શકે. પ્રથમ આવૃત્તિ વખતથી જ વિવાદાસ્પદ બનેલા આ પુસ્તકમાંનાં મંતવ્યો લેખકના અંગત છે, અને તેનો સ્વીકાર કે અસ્વીકાર વાચકની મુનસફી પર આધારિત છે.



Details


Title:Ramayanni Antaryatra

Publication Year: 2016

ISBN:9789383897230

Pages:256

Binding:Paperback

Language:Gujarati


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Dhananjay

Dhananjay

Bhandev     375.00
BuyDetails

Dhananjay

337.00    375.00
Kabir Upnishad

Kabir Upnishad

Haresh Dholakia     185.00
BuyDetails

Kabir Upnishad

166.00    185.00
Hindutva Ek Agavi Vichardhara

Hindutva Ek Agavi Vichardhara

K K Shastri     175.00
BuyDetails

Hindutva Ek Agavi Vichardhara

157.00    175.00
Shiv Aapana Role Model

Shiv Aapana Role Model

Sanjay S Bhatt     199.00
BuyDetails

Shiv Aapana Role Model

179.00    199.00