You are here: Home > Religion, Spirituality & Philosophy > Hindu Scriptures & Philosophy > Patanjalina Yog Sutra - Yog par Ek Mimansa
વૈદિક તત્વજ્ઞાનનાં છ દર્શનોમાંથી એક છે યોગદર્શન. યોગદર્શનના પિતા મહર્ષિ પતંજલિએ ૧૯૬ યોગસૂત્રોનું સંકલન કર્યું હતું જેને ચાર પાદોમાં વિભાજીત કરવામાં આવ્યાં છે: સમાધિ પાદ, સાધના પાદ, વિભૂતિ પાદ, કૈવલ્ય પાદ. આ તમામ યોગસૂત્રો મૂળ સંસ્કૃત સાથે ગુજરાતી, અંગ્રેજી, હિન્દી ભાવાનુવાદ સહિત પુસ્તકમાં આપવામાં આવ્યાં છે.
In Gujarat on orders over 299/-