You are here: Home > Religion, Spirituality & Philosophy > Hindu Scriptures & Philosophy > Karmvadna Rahasyo
Author : Chandrahas Trivedi
લેખક : ચંદ્રહાસ ત્રિવેદી
180.00
200.00 10%
કર્મના સિદ્ધાંત અંગે વિશેષ સમજ આપતું, અત્યંત જાણીતું થયેલું પુસ્તક. આજે આપણે જે છીએ, જે ભોગવીએ છીએ તેની પાછળ આ જન્મનાં તેમજ આગળના કેટલાય જન્મોનાં આપણા કર્મ પડેલા હોય છે. એક વાર માણસને સમજાય કે તે આજે જે ભોગવે છે તેને માટે તેના પોતાના કર્મ જ જવાબદાર છે, તો તેના જીવનનું પરિવર્તન શક્ય છે અને તે સારા કર્મો કરવા પ્રેરાય એ પણ શક્ય છે. પુસ્તકના કુલ 30 પ્રકરણોમાં પહેલા 15 પ્રકરણોમાં ‘કર્મના સિદ્ધાંત’ની વિષદ છણાવટ છે, તો પછીના 15 પ્રકરણોમાં કથાનુયોગની સહાયથી કર્મની વાત સમજાવવામાં આવી છે. પુસ્તકના વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ Zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service