You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Autobiographies & Memoirs > Literary & Academic Autobiographies > Aamar Manush
પુસ્તક અંદાજે 15 સપ્ટેમ્બર આસપાસ રિલીઝ થશે, ત્યાર બાદ પુસ્તકની રવાનગી થશે.
****
આ પુસ્તકમાં લેખકે અંગત અનુભવોનાં ઝરણાં વહાવ્યાં છે. સર્જક સાથે લોકોનો વ્યવહાર કેવો હોય છે, લોકો તરફથી થતા ગમતા અને અણગમતા વ્યવહારથી સર્જકની સંવેદના કેવું સ્વરૂપ લે છે, સર્જક ઈચ્છાએ કે અનિચ્છાએ કેવી પ્રતિક્રિયા આપે છે, વગેરે બાબતોનું નિખાલસ આલેખન, ધ્રુવ ભટ્ટની કલમે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service