You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Biographies > Literary & Academic Biographies > Arvachinatana Suryodayna Chhadidar
Author : Dipak Mehta
લેખક : દીપક મહેતા
80.00
ભારતને આઝાદી મળી તે પહેલા અંગેજી હકુમતના અમલદારોમાંના કેટલાંક આપણા દેશ, લોકો, સંસ્કૃતિ, ભાષા, સાહિત્ય, ઈતિહાસ વગેરેના ચાહક અને અભ્યાસી બની ગયા હતા. તેમાંના એક એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસનું આ અધિકૃત જીવનચરિત્ર છે. ગુજરાતની સંસ્કૃતિ અને ઇતિહાસનો તેમણે ખંતપૂર્વક અભ્યાસ કર્યો અને અંગ્રેજીમાં 'રાસમાળા' નામનું ગુજરાતના ઇતિહાસનું પુસ્તક લખ્યું, જે લંડનથી ૧૮૫૬માં પ્રગટ થયું. 'રાસમાળા' ગુજરાતના ઈતિહાસ પર અંગેજીમાં લખાયેલું પહેલું પુસ્તક છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service