You are here: Home > History, Culture, Politics & Public Administration > History of Gujarat > Ek Vruddhni Vicharpothimanthi
Author : Prabhashankar Pattani
લેખક : પ્રભાશંકર પટ્ટણી
450.00
રાજાશાહીના સમયમાં ભાવનગરને નમૂનેદાર અને કલ્યાણકારી રાજ્ય બનાવવામાં જેમનું અમુલ્ય યોગદાન રહ્યું હતું, તે ભાવનગરના વિદ્વાન દીવાન અને મહારાજા ભાવસિંહજીના અંગત સલાહકાર સર પ્રભાશંકર પટ્ટણીના રાજ્યશાસન, રાજ્યસત્તા, લોકકલ્યાણ અંગેના વિચારો અને તેમના પ્રશાસનિક જીવનના અનુભવો, તે સમયના ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં. સૌરાષ્ટ્રના રજવાડાઓના ઈતિહાસમાં રસ ધરાવનારાઓ માટે અમૂલ્ય ગ્રંથ.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service