You are here: Home > History, Culture, Politics & Public Administration > Indian History & Freedom Movement > Ek Yugno Ant - Sansmarano Hyderabadna
Author : Kanaiyalal Munshi
લેખક : કનૈયાલાલ મુનશી
180.00
200.00 10% off
ભારતની આઝાદી વેળાએ દેશી રજવાડાઓનાં ભારત સંઘમાં વિલીનીકરણનો ઈતિહાસ જાણીતો છે. સરદાર પટેલની કુનેહને કારણે બધાં રજવાડાઓ એક પછી એક ભારત સંઘમાં જોડવા લાગ્યા પણ હૈદરાબાદનો નિઝામ એકનો બે થતો ન હતો. છેવટે સરદારે નિઝામને નમાવ્યો અને ભારત સંઘમાં હૈદરાબાદનું વિલીનીકરણ થયું. કનૈયાલાલ મુનશી તે સમયગાળા દરમિયાન ભારત સરકારના એજન્ટ-જનરલ તરીકે હૈદરાબાદમાં હતા. તે સમયના રોમાંચક ઐતિહાસિક સંભારણાઓનું પુસ્તક.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service