You are here:  Home  >   Religion, Spirituality & Philosophy   >   Hindu Scriptures & Philosophy   >   MahabharatNo Marm Ane GItaNi Sheekh

  • MahabharatNo Marm Ane GItaNi Sheekh

    Click image to zoom

MahabharatNo Marm Ane GItaNi Sheekh

Author : Manubhai Pancholi 'Darshak'

મહાભારતનો મર્મ અને ગીતાની શીખ

લેખક : મનુભાઈ પંચોળી ''દર્શક''

 170.00    

  Add to Cart

About this Book: MahabharatNo Marm Ane GItaNi Sheekh (મહાભારતનો મર્મ અને ગીતાની શીખ)


મહાભારતમાં એવું તે શું છે કે આ ગ્રંથ આજે પણ ટકી રહ્યો છે ? આ મહાગ્રંથના રચયિતા વેદવ્યાસજી આ ગ્રંથના સંદર્ભમાં કહે છે કે જગતમાં ક્યાંય નથી એ બધી જ કથાઓ આ ગ્રંથમાં છે અને અહીં નથી એ કથાઓ જગતમાં બીજે ક્યાંય નથી !

આ પુસ્તકમાં મહાભારત વિશે મનુભાઈ પંચોળી ‘દર્શક’નાં ત્રણ વ્યાખ્યાન છે અને એક દીર્ઘ લખાણ છે ભગવદ્ ગીતા વિશે. પાંડવો, કૌરવો, શ્રીકૃષ્ણ, શકુનિ, મહર્ષિ વેદવ્યાસ, દ્રૌપદી, ભીષ્મ અને કર્ણ જેવા પાત્રો અંગે લેખકે પોતાનું દર્શન રજૂ કર્યું છે. પુસ્તકમાં મહાભારતની વિધવિધ કથા અને પ્રસંગોમાં સમાવિષ્ટ ફિલોસૉફી સરસ રીતે રજૂ થઈ છે. મહાભારતની સાથોસાથ વિશ્વના ઐતિહાસિક, સાહિત્યિક અને રાજકીય સંદર્ભોની કથાઓ રસપ્રદ રીતે ગૂંથી લેવાઈ છે. ગુજરાતી સાહિત્યમાં ગીતાજીને ઘણા લેખકોએ પોતપોતાની સમજ પ્રમાણે ઉકેલી છે. આ પુસ્તકમાં દર્શકે ઝીલેલી ગીતા છે. લેખક ગીતામાંથી જે શીખ લઈ શક્યા એ વાચકો માટે રસાળ શૈલીમાં આલેખી છે.



Details


Title:MahabharatNo Marm Ane GItaNi Sheekh

Publication Year: 2023

First Edition : 1978

ISBN:9789393477156

Pages:159

Binding:Paperback

Language:Gujarati


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Dhananjay

Dhananjay

Bhandev     375.00
BuyDetails

Dhananjay

337.00    375.00
Kabir Upnishad

Kabir Upnishad

Haresh Dholakia     185.00
BuyDetails

Kabir Upnishad

166.00    185.00
Hindutva Ek Agavi Vichardhara

Hindutva Ek Agavi Vichardhara

K K Shastri     175.00
BuyDetails

Hindutva Ek Agavi Vichardhara

157.00    175.00
Shiv Aapana Role Model

Shiv Aapana Role Model

Sanjay S Bhatt     199.00
BuyDetails

Shiv Aapana Role Model

179.00    199.00