You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Historical, Mythological & Spiritual Novels > Na Gopi Na Radha
Author : Rajendra Mohan Bhatnagar
લેખક : રાજેન્દ્ર મોહન ભટનાગર
225.00
કૃષ્ણભક્ત કવિયેત્રી મીરાંબાઈના જીવન પર આધારિત સુવિખ્યાત નવલકથા. કથામાં નારીજીવનના સંઘર્ષો અને નારીહૃદયની સંવેદના સુંદર રીતે ઘૂંટાયા છે. સાથે ધર્મના નામે ચાલતા આડંબર અને અન્યાયની વાતો પણ વાણી લેવાઈ છે. ખરા અર્થમાં આ નવલકથા મીરાંબાઈની ખુમારી અને ખાનદાનીની શૌર્યકથા પણ ગણી શકાય એવી છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service