You are here: Home > Religion, Spirituality & Philosophy > Hindu Scriptures & Philosophy > Ram He Ram Shri Ram
શ્રીરામના જીવનનાં કેટલાંક પાસાં અંગે મતમતાંતર છે. આવા કેટલાંક પાસાંનો અભ્યાસ કરીને ભાણદેવજીએ આ પુસ્તકમાં સમજાવ્યાં છે : રામે સીતાનો ત્યાગ નહોતો કર્યો, હનુમાનજી વાનર નહોતા, અરુંધતીએ કરેલો વિરોધ વગેરે. ઉપરાંત ભરતજી અને શત્રુઘ્નજીની વેદના અને શ્રીરામનાં અશ્રુઓની કથની પણ છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service