You are here:  Home  >   Biographies, Autobiographies, Memoirs & True Accounts   >   Biographies   >   Historical ~ Political Biographies & Memoirs   >   Rashtrachintak Pandit Dindayal Upadhyay

  • Rashtrachintak Pandit Dindayal Upadhyay

    Click image to zoom

Rashtrachintak Pandit Dindayal Upadhyay

Author : Raj Bhaskar

રાષ્ટ્રચિંતક પંડિત દીનદયાળ ઉપાધ્યાય

લેખક : રાજ ભાસ્કર

 339.00    
 399.00   15%

  Add to Cart

About this Book: Rashtrachintak Pandit Dindayal Upadhyay (રાષ્ટ્રચિંતક પંડિત દીનદયાળ ઉપાધ્યાય )


ભારતીય જનસંઘના સ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાય એવી પ્રચંડ પ્રતિભા હતી, એટલું દૈદીપ્યમાન અને પ્રેરણાદાયી વ્યક્તિત્વ હતું કે જેમના ઈશારે હજારો સાથીદારો પ્રાણ ન્યોછાવર કરવા તૈયાર થઇ જતા. એક પરમ રાષ્ટ્રભક્ત એવા પંડિતજી ભારતીય સંસ્કૃતિના એક સાચા વારસદાર હતા અને એક આદર્શ લોકસેવક પણ હતા. એમને સાદું જીવન વ્યતીત કર્યું અને રાષ્ટ્રના ઉત્થાન માટે એકાત્મ માનવવાદનો મંત્ર આપ્યો. આવા જાજરમાન વ્યક્તિત્વ અને પ્રખર રાષ્ટ્રભક્તની હત્યા રહસ્યમય સંજોગોમાં 1968માં કાશ્મીરમાં થઇ. જે કાશ્મીરને અખંડ જોવાનું, 370ની કલમ દૂર કરવાનું સ્વપ્ન એમણે સેવ્યું હતું એ જ કાશ્મીરની કાળકોટડીમાં એમનું નિધન થયું. ઇતિહાસના હાંસિયામાં ધકેલી દેવાયેલા આ મહામાનવ વિશે નવી પેઢી ખાસ જાણતી નથી.

કથા સ્વરૂપે લખાયેલું આ દળદાર જીવનચરિત્ર આ મહામાનવને જાણવા માટે રાહ ચીંધે છે.



Details


Title:Rashtrachintak Pandit Dindayal Upadhyay

Publication Year: 2021

ISBN:9789386669711

Pages:388

Binding:Hardcover

Language:Gujarati

Sub Category: Biographies


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Samarth Swami Ramdasji

Samarth Swami Ramdasji

Swami Sachchidanand     340.00
BuyDetails

Samarth Swami Ramdasji

306.00    340.00
Sadguru

Sadguru

Yogendra Jani     175.00
BuyDetails

Sadguru

157.00    175.00
Vir Savarkar

Vir Savarkar

Yogesh Cholera - Viral Vaishnav     320.00
BuyDetails

Vir Savarkar

288.00    320.00
Girnarna Marmio

Girnarna Marmio

Jeet Jobanputra (Dr)     350.00
BuyDetails

Girnarna Marmio

315.00    350.00