You are here: Home > Religion, Spirituality & Philosophy > Hindu Scriptures & Philosophy > Shri Bharatcharit
શ્રી રામના જીવનમાંના પાત્રોમાં અત્યંત મહત્વનું પાત્ર એટલે ભરત. એમના આદર્શ ભાઈ એવા ભરતનાં, અધ્યાત્મપુરુષ ભાણદેવજીએ આલેખેલા આ ચરિતમાં ભરતજીના બહિરંગ જીવનના પરિચય સાથે એમના આંતરસ્વરૂપને સમજવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે. ભરતજીના જીવન સાથે સંકળાયેલા રામચરિતમાનસમાંના વિવિધ શ્લોકો અને સંવાદોની સમજૂતિ અને ચિંતન પણ સામેલ છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service