You are here: Home > Religion, Spirituality & Philosophy > Hindu Scriptures & Philosophy > Shri Raghunath Kathamrut
શ્રી રામના જીવનને વિસ્તૃત રીતે સમજવા માટે એક મહત્વનો ગ્રંથ. આ ગ્રંથની રચના માટે શ્રી રામચરિત માનસ અને વાલ્મીકિ રામાયણ બંનેનો આધાર લેવાયો છે, બંનેના સંદેશનો સમન્વય આ ગ્રંથમાં થયો છે. રામકથાના ઘણા પ્રસંગો એવા છે, જેમની પાછળ ગહન આધ્યાત્મિક રહસ્યો રહેલાં છે. જે તે મહત્વના પ્રસંગોના આધ્યાત્મિક અર્થ અહી પ્રગટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. રામાયણના વિવિધ પાત્રોના આંતરસ્વરૂપને પ્રગટ કરવામાં આવ્યું છે. ગ્રંથમાં કેટલાક પ્રકરણો એવા પણ છે, જેમનો રામકથાના ભાગરૂપે સમાવેશ નથી, છતાં રામકથાને યથાર્થ રીતે સમજવા માટે મહત્વપૂર્ણ છે. રામાયણના વિવિધ પ્રસંગો અને પાત્રો પરનું લેખકનું ચિંતન આવરી લેવાયું છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service