You are here: Home > Articles & Essays > Tad Ane Fad Shreni : Rajniti
Author : Nagindas Sanghavi
લેખક : નગીનદાસ સંઘવી
86.00
95.00 10% off
ગુજરાતના પ્રખર રાજકીય વિશ્લેષક નગીનદાસ સંઘવી પોતાના સ્પષ્ટ અને નિર્ભય વિચારો માટે જાણીતા છે. તેમના લખાણોમાં આ ''તડ અને ફડ'' અભિગમ નીતરે છે. કારકિર્દીનાં ૫૫ વરસ દરમ્યાન તેમણે લખેલા લેખો, પુસ્તકો અને પ્રવચનોનાં આશરે ૧,૦૦,૦૦૦ પાનાઓમાંથી કાળજીપૂર્વક પસંદ કરીને તૈયાર કરાયેલી ''તડ અને ફડ'' શ્રેણીમાંનું એક પુસ્તક.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service