You are here:  Home  >   Religion, Spirituality & Philosophy   >   Hindu Scriptures & Philosophy   >   Upnishadoma Shu Chhe ?

  • Upnishadoma Shu Chhe ?

    Click image to zoom

  • no image

    Click image to zoom

Upnishadoma Shu Chhe ?

Author : Viral Vaishnav

ઉપનિષદોમાં શું છે ?

લેખક : વિરલ વૈષ્ણવ

 131.00    
 145.00   10%

  Add to Cart

About this Book: Upnishadoma Shu Chhe ? (ઉપનિષદોમાં શું છે ? )


108 ઉપનિષદોનું અધ્યયન કર્યું હોય તેવા વિરલા મળવા મુશ્કેલ છે. પહેલાં તો આટલાં મોટા, દળદાર ગ્રંથો વાંચવા અને સમજવા માટેનો પૂરતો સમય શોધવો મુશ્કેલ બને. માની લો કે કોઇ સમય આપી આ ગ્રંથો વાંચી લે; છતાં આ ગ્રંથોને સાંગોપાંગ સમજવા માટે તેનાં ઉપર પૂર્વ અને પશ્ચિમના વિદ્વાનોએ જે ટીકાઓ લખી છે, તે બધાનું અધ્યયન તો બાકી રહે. આ તમામ ગ્રંથોનો સાર અને તે પરની ટૂંકી પણ સચોટ માહિતી આ પુસ્તકમાં આપવામાં આવી છે. આ પુસ્તક ઉપનિષદોનું વિહંગાવલોકન કરાવે છે. વિહંગાવલોકનથી વાચકને ભારતના પ્રાચીન સાહિત્યના આકાશમાં પાંખો પ્રસરાવીને ઉડવાનો આનંદ ચોક્કસ માણી શકશે.



Details


Title:Upnishadoma Shu Chhe ?

Publication Year: 2020

ISBN:9788194543213

Pages:144

Binding:Paperback

Language:Gujarati


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Dhananjay

Dhananjay

Bhandev     375.00
BuyDetails

Dhananjay

337.00    375.00
Kabir Upnishad

Kabir Upnishad

Haresh Dholakia     185.00
BuyDetails

Kabir Upnishad

166.00    185.00
Hindutva Ek Agavi Vichardhara

Hindutva Ek Agavi Vichardhara

K K Shastri     175.00
BuyDetails

Hindutva Ek Agavi Vichardhara

157.00    175.00
Shiv Aapana Role Model

Shiv Aapana Role Model

Sanjay S Bhatt     199.00
BuyDetails

Shiv Aapana Role Model

179.00    199.00