You are here: Home > Religion, Spirituality & Philosophy > Swami Vivekanand > Vivekanand Patramarmar
લેખક : સ્વામી વિવેકાનંદ
Author : Swami Vivekananda
325.00
સ્વામી વિવેકાનંદે પોતાના ૩૯ વર્ષના આયુષ્યકાળ દરમિયાન સેંકડો પત્રો લખ્યા હતા. એ પૈકી તેમણે પોતાના ગુરુબંધુઓ, શિષ્યો અને અન્ય સ્નેહી સ્વજનોને લખેલા ૨૪૬ પત્રો આ પુસ્તકમાં મૂકવામાં આવ્યા છે. આ પત્રોમાં સ્વામીજીના જીવનઘડતર અને વ્યક્તિ ઘડતર અંગેના વિચારો તથા માનવજીવનની સમસ્યાઓની છણાવટ મળે છે. સ્વામીજીના વ્યક્તિત્વનાં અનેક પાસાં આ પત્રોમાંથી પામી શકાય છે.
In Gujarat on orders over 299/-