You are here: Home > Religion, Spirituality & Philosophy > Swami Vivekanand > Karmyog
Author : Swami Vivekananda
લેખક : સ્વામી વિવેકાનંદ
90.00
100.00 10%
મહાન ધર્મગ્રંથ ભગવદ્દ ગીતા એ સ્વામી વિવેકાનંદના ‘કર્મયોગ’નું પ્રતિપાદન કરે છે. ભગવદ્દ ગીતાના વક્તવ્યને કેન્દ્રમાં રાખીને એમણે ‘કર્મયોગ’ પર આઠ વ્યાખ્યાન આપેલાં હતા જે આ સુવિખ્યાત પુસ્તકમાં છે. કર્મમય જીવનની ફિલસૂફીને એમણે અત્યંત સરળ રીતે રજૂ કરી છે.
પુસ્તકના વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ Zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service