You are here: Home > Religion, Spirituality & Philosophy > Osho > Atmgyan E Ja Kranti ~ The Revolution
ઓશોએ એમના જીવનમાં અનેક પ્રવચનો કબીર પર આપ્યા હતા. કબીર એક એવો ગહન વિષય છે જેનું ઊંડાણ માપી શકાય એવું નથી. કબીરના જીવનમૂલ્યો અને ગૂઢ અર્થો સાથેની કબીરવાણીને ઓશોએ દ્રષ્ટાંતો દ્વારા સરળ અને સહજ રીતે આ પુસ્તકમાં સમજાવી છે.
ઓશોનાં મૂળ અંગ્રેજી પુસ્તક ‘The Revolution’ નો ગુજરાતી અનુવાદ.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service