You are here: Home > Astrology, Vastushastra & Tarot > Vastushastra > Bruhad Vastu Manjusha
Author : Kanubhai Purohit
લેખક : કનુભાઈ પુરોહિત
450.00
500.00 10% off
પુસ્તકમાં મુખ્યત્વે વાસ્તુવિજ્ઞાન અંગેના મૂળભૂત શાસ્ત્રીય જ્ઞાનની વિસ્તૃત છણાવટ કરવામાં આવી છે. ઉપરાંત, વાસ્તુદોષ નિવારણ, વાસ્તુરચના અંગેનું માર્ગદર્શન પણ છે. પ્રાચીન વાસ્તુશાસ્ત્રમાં ઊંડો રસ ધરાવનારાઓને ઉપયોગી પુસ્તક. પુસ્તક ઉચ્ચ ગુણવતાના આર્ટ-પેપર પર છપાયેલું છે અને રંગીન આકૃતિઓ, નક્શાઓનો સમાવેશ થયો છે.
લેખક વાસ્તુશાસ્ત્રના ઊંડા અભ્યાસી છે, એમનો પરિચય વાંચવા માટે ઉપર આપેલી પુસ્તકની ''બેક ઇમેજ'' zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service