You are here:  Home  >   Religion, Spirituality & Philosophy   >   Spiritual Biographies ~ Autobiographies   >   Param Pujya Bhaina Patro

  • Param Pujya Bhaina Patro

    Click image to zoom

Param Pujya Bhaina Patro

Author : Pujya Bhai Shri Nathalal Joshi

પરમ પૂજ્ય ભાઈના પત્રો

લેખક : પૂજ્ય ભાઈ શ્રી નાથાલાલ જોશી

 150.00    

Out of stock

Notify me when this book is in stock.

  Notify Me


About this Book: Param Pujya Bhaina Patro (પરમ પૂજ્ય ભાઈના પત્રો )


ગોંડલને પોતાની કર્મભૂમિ બનાવનાર ગુજરાતના સુપ્રસિદ્ધ અધ્યાત્મવિભૂતિ નાથાબાપાનો એમના અત્યંત નિકટના શિષ્ય કિશોરભાઈ પંડ્યા સાથેનો પરસ્પર પત્રસંવાદ. કિશોરભાઈ એમની સાથે 1953થી એમના નિર્વાણ સુધી સંકળાયેલા રહ્યા. નાથાબાપાએ અન્ય સાધકોને, નિકટના પરિચિતોને લખેલા કેટલાંક પત્રો પણ સમાવાયા છે. પત્રો ઉપરાંત નાથાબાપાના જીવનપ્રસંગો, એમની પ્રવૃતિઓ અંગેની થોડી વાતો પણ સામેલ છે. પુસ્તકમાં ઠેરઠેર તસ્વીરો આપેલી છે. પુસ્તકમાંથી પસાર થઈએ ત્યારે નાથાબાપાનાંનું દિવ્ય વ્યક્તિત્વ અને અધ્યાત્મિક ચેતનાનો સહજ પરિચય થાય છે. એમના ભાવકોએ તો અચૂક વસાવવા જેવું પુસ્તક.



Details


Title:Param Pujya Bhaina Patro

Publication Year: 2022

ISBN:0000

Pages:304

Binding:Paperback

Language:Gujarati


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Sadguru

Sadguru

Yogendra Jani     175.00
BuyDetails

Sadguru

157.00    175.00
Girnarna Marmio

Girnarna Marmio

Jeet Jobanputra (Dr)     350.00
BuyDetails

Girnarna Marmio

315.00    350.00
Ahalek Girnari

Ahalek Girnari

Jeet Jobanputra (Dr)     450.00
BuyDetails

Ahalek Girnari

405.00    450.00
Ba Girnari

Ba Girnari

Jeet Jobanputra (Dr)     400.00
BuyDetails

Ba Girnari

360.00    400.00