You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > True Accounts > Akshardham
Author : Prashant Dayal
લેખક : પ્રશાંત દયાલ
180.00
200.00 10% off
2002માં ગાંધીનગરના અક્ષરધામ પર થયેલા આતંકી હુમલામાં 33 નાગરિકો અને જવાનો શહિદ થયા હતા અને અંદાજે 80 લોકોને ઇજા થઈ હતી. 12 કલાક સુધી આતંકવાદીઓ સામે ગુજરાત પોલીસ અને NSG કમાન્ડોએ જવાબી કાર્યવાહી કરી એમને ઠાર કર્યા. આ હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહીની કડીબદ્ધ વિગતોનું સનસનીખેજ બયાન, ક્રાઇમ રિપોર્ટર પ્રશાંત દયાળની કલમે.
પુસ્તકનાં વિસ્તુત પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ Zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service